જાણો ISROના 'Solar Mission' વિશે ADITYA-L1

ચંદ્રયાન-3 મિશન પછી ભારત હવે તેના સૌર મિશન માટે તૈયાર છે. ભારત સૂર્ય વિશે માહિતી મેળવવા માટે સૌપ્રથમવાર સૌર મિશન શરૂ કરવા જઈ રહ્યું છે.

Image Credit : Twitter

ભારતનું સૂર્ય મિશન

ભારતનું સૌર મિશન ADITYA-L1 2 સપ્ટેમ્બર 2023 ના રોજ લોન્ચ કરવામાં આવશે.  ભારતીય સમય અનુસાર તેને શ્રીહરિકોટાથી સવારે 11.50 કલાકે લોન્ચ કરવામાં આવશે.

તે ક્યારે લોન્ચ થશે?

Image Credit : Twitter

આદિત્ય L1 મિશન ભારત માટે ખાસ છે કારણ કે તે ભારતનું પ્રથમ સૌર મિશન છે.  તે સૂર્યનો અભ્યાસ કરશે.

શા માટે તે ખાસ છે?

Image Credit : Twitter

આ રોકેટ કુલ 1.5 મિલિયન કિલોમીટરનું અંતર કાપશે અને લેંગ્રેસ પોઈન્ટ પર પોતાની સ્થાપના કરશે. આ અંતર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતાં 4 ગણું વધુ છે.

તે કેટલું અંતર કાપશે?

Image Credit : Twitter

ઈસરોના આ સોલાર મિશનનું બજેટ લગભગ 400 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

બજેટ કેટલું છે?

Image Credit : Twitter

ADITYA LI ને તેના ઇચ્છિત બિંદુ સુધી પહોંચવામાં લગભગ 4 મહિના લાગશે.  તે સૂર્યની આસપાસ ફરશે અને તેનો અભ્યાસ કરશે.

કેટલો સમય લાગશે?

Image Credit : Twitter

ભારતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કરતા રાજ્યો